TG Telegram Group Link
Channel: ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
Back to Bottom
સિતાંશુ મહેતા જન્મ સ્થળ જણાવો
Anonymous Quiz
14%
ભૂજ
39%
રાપર
37%
માંડવી
10%
નારાયણ સરોવર
🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍

Join
📚@Guj_Sahitya
Join 📚@Guj_Sahitya

🔹ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો.
👉ગૂજરાત વિદ્યાપીઠ

🔹ગુજરાતના ચાલુકય રાજવીઓ વિશે માહિતી આપતાં સંસ્કૃત કાવ્ય ‘કુમારપાલ ચરિત્રમ્’નાં રચયિતા કોણ છે?
👉હેમચન્દ્રાચાર્ય

🔹ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારમાં કઇ એકમાત્ર લિપિ સચવાયેલી છે?
👉પાંડુલિપી

🔹ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે?
👉કવિ ન્હાનાલાલ

🔹ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ ‘કાન્હડદે પ્રબંધ’ના રચયિતા કોણ છે?
👉કવિ પદ્મનાભ

◾️Join : https://hottg.com/Guj_Sahitya
સોરઠની_સંધ્યા_ગુણવંતરાય.pdf
8.6 MB
ગુજરાતી સાહિત્ય

🌅
ગુજરાતી સાહિત્યની ડેઇલી અપડેટ માટે નીચેની ચેનલ જોઈન કરો👇👇

✔️
https://hottg.com/Guj_Sahitya
ગુડ બાય એપ્રિલ 👇
👉 વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર 🤩

💥👉 ••• ગુજરાત કા મહા પૅક પર 2X વેલિડિટી સાથે ••• 👈💥
😎😎 માત્ર રૂ. 2281/- 😎😎

📲 79% સ્કોલરશિપ મેળવવા માટે કોડ - GUJ01 નો ઉપયોગ કરો 📴
🔗https://applink.adda247.com/d/12GlSWURMv

🔥 »» બેચ હાઇલાઇટ »»🔥

🅰️ 800+ કલાક ઑનલાઇન લાઇવ વર્ગો
🅱️ ઇન્ટરેક્ટિવ ક્લાસ, હેન્ડઆઉટ્સ અને ક્લાસ નોટ્સ
©️300+ વિગતવાર ઉકેલ સાથે નવીનતમ પેટર્ન પર આધારિત મોક ટેસ્ટ

આવા વધુ અપડેટ્સ માટે અત્યારે જ #Adda247 એપ ડાઉનલોડ કરો
👉https://applink.adda247.com/d/12GlSWURMv
Forwarded from WebSankul Surat
🆓 🆓 🆓 🆓

પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત PSI | CONSTABLE FREE Physical Training 🏃‍♂️🏃‍♂️🏃‍♂️

Date : 29/04/2024 થી શરૂ

👉 તમામ વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત

🚨 તૈયાર થઈ જાવ સુરતવાસી...

🚨 12000 જેટલી CONSTABLE+ 472 PSI ની ભરતી માટે તમારું ખાખી પહેરવાના સપનાને સાકાર કરવા WebSankul લાવી રહ્યું છે SURAT માં Constable/psi ઓફલાઇન બેચ...

🚨 ગાંધીનગર WEBSANKUL ની EXPERT TEAM દ્વારા શિક્ષણ...

🚨 FREE પુસ્તકો+ APPLICATION+ BAG+ શારીરિક પરીક્ષા ની તાલીમ+ READING ROOM

⭐️ શારીરિક કસોટી ની તાલીમ 21 એપ્રિલ થી શરૂ

🚨DEMO તારીખ : 29th April-2024 
સમય   : 10.30 AM 12.30 PM

👉 ગ્રાઉન્ડ માહિતી રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ વોટ્સએપ દ્વારા જાણ કરવામાં આવશે + વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો :
☎️ 8141774356 ☎️ 8141774365
☎️ 9724024284
ગુડ બાય એપ્રિલ 👇
👉 વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર 🤩

💥👉 ••• ગુજરાત કા મહા પૅક પર 2X વેલિડિટી સાથે ••• 👈💥
😎😎 માત્ર રૂ. 2281/- 😎😎

📲 79% સ્કોલરશિપ મેળવવા માટે કોડ - GUJ01 નો ઉપયોગ કરો 📴
🔗https://applink.adda247.com/d/12GlSWURMv

🔥 »» બેચ હાઇલાઇટ »»🔥

🅰️ 800+ કલાક ઑનલાઇન લાઇવ વર્ગો
🅱️ ઇન્ટરેક્ટિવ ક્લાસ, હેન્ડઆઉટ્સ અને ક્લાસ નોટ્સ
©️300+ વિગતવાર ઉકેલ સાથે નવીનતમ પેટર્ન પર આધારિત મોક ટેસ્ટ

આવા વધુ અપડેટ્સ માટે અત્યારે જ #Adda247 એપ ડાઉનલોડ કરો
👉
🚨 RPF Constable/SI 2024 🚨

👮 60 દિવસમાં
👮 પરીક્ષા પાસ કરવાની રણનીતિ.

👮 Link: 🔗https://tinyurl.com/RPF-SI-Constable-guj-29-Ap

📲 USE CODE:- GUJ01 79% DISCOUNT 😎
👉 Complete Course for Railways Exams (Gujarati) 🎯
🔗https://applink.adda247.com/d/kiEZzhAJ2b

😎 Enroll Now: Don't miss this opportunity
૯૦ ટકા હાર્ટ બ્લોકેજ પણ ખોલી નાખે આ દેશી દવા, વિશ્વાસ ન હોય તો જુઓ આ વીડિયો

👉
https://youtu.be/l3LaZLwfc9I

👉
https://youtu.be/l3LaZLwfc9I
🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍

Join
📚@Guj_Sahitya
Join 📚@Guj_Sahitya

🔸ગુજરાતમાં બોલાતી ભાષાને ગુજરાતી તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી ?
👉પ્રેમાનંદ

🔸ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ?
👉એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

🔸ગુજરાતમાં વિકસેલી કઇ જાણીતી લોકનાટ્યકળાનું નામ સંસ્કૃત શબ્દ ‘ભવ’ પરથી ઉતરી આવ્યું છે?
👉ભવાઇ

🔸ગુજરાતી કવિ ભાલણ કયાંના વતની હતા ?
👉સિદ્ધપુર

🔸ગુજરાતી કવિ મીઠ્ઠુ હંસે શંકરાચાર્યના કયા સ્તોત્રનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ કર્યો છે ?
👉સૌન્દર્યલહેરી

◾️Join : https://hottg.com/Guj_Sahitya
👉 SSC CHSL 2024/RPF કોન્સ્ટેબલ SI 2024

આ તકને હાથમાંથી સરકી જવા દો નહીં કારણ કે તે આવી ગઈ છે. 👇🏻
🔔🔥 •••• ફ્રી ડેમો ક્લાસ ••••

Adda247 ગુજરાત યુટ્યુબ ચેનલ 🔴 સાથે જોડાવાનું ભૂલશો નહિ

લાઈવ ફ્રી ક્લાસમાં જોડાઓ 🔴
🔗https://tinyurl.com/Adda247-Gujarat-30-ap

💥 ••👉 #Adda247ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને #Adda247 સાથે પસંદગી મેળવો! 🚀 💥
શ્રાવણી_મેળો_ઉમાશંકર_જોશી.pdf
7.4 MB
ગુજરાતી સાહિત્ય

🌅
ગુજરાતી સાહિત્યની ડેઇલી અપડેટ માટે નીચેની ચેનલ જોઈન કરો👇👇

✔️
https://hottg.com/Guj_Sahitya
🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍

Join
📚@Guj_Sahitya
Join 📚@Guj_Sahitya

🔹ગુજરાતી કવિતા ક્ષેત્રે ‘મુકતધારા’ અને ‘મહાછંદ’નો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે ?
👉અરદેશર ખબરદાર

🔹ગુજરાતી કવિતા સાહિત્યમાં ‘મહાકવિ’ કે ‘કવિસમ્રાટ’ તરીકે કોણ ઓળખાય છે ?
👉કવિ ન્હાનાલાલ

🔹ગુજરાતી કવિતાના આદિકવિનું બિરૂદ કોને મળ્યું છે?
👉નરસિંહ મહેતા

🔹ગુજરાતી કવિતામાં ખંડકાવ્યોનો પ્રારંભ કોણે કર્યો ?
👉કવિ કાન્ત

🔹ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ?
👉ભાલણ

◾️Join : https://hottg.com/Guj_Sahitya
ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છા..!!!👇
👉 વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર 🤩

💥👉 ••• ગુજરાત કા મહા પૅક પર 2X વેલિડિટી સાથે ••• 👈💥
😎😎 માત્ર રૂ. 2281/- 😎😎

📲 79% સ્કોલરશિપ મેળવવા માટે કોડ - GUJ01 નો ઉપયોગ કરો 📴
🔗https://applink.adda247.com/d/12GlSWURMv

🔥 »» બેચ હાઇલાઇટ »»🔥

🅰️ 800+ કલાક ઑનલાઇન લાઇવ વર્ગો
🅱️ ઇન્ટરેક્ટિવ ક્લાસ, હેન્ડઆઉટ્સ અને ક્લાસ નોટ્સ
©️300+ વિગતવાર ઉકેલ સાથે નવીનતમ પેટર્ન પર આધારિત મોક ટેસ્ટ

આવા વધુ અપડેટ્સ માટે અત્યારે જ #Adda247 એપ ડાઉનલોડ કરો
👉https://applink.adda247.com/d/12GlSWURMv
⚜️ ગુજરાત રાજ્યનાં 64 મા સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત;
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી,
પ્રેમ શૌર્ય અંકીત;
તું ભણવ ભણવ નીજ સંતતી સઉને,
પ્રેમ ભક્તિની રીત -
ઉંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

- કવિ નર્મદ
HTML Embed Code:
2024/05/01 14:23:26
Back to Top